Welcome to Dr Tapan A. Shah - "Taral Surgicare"


  Call Us Now : 99788 10356 / 99250 10599

એસીડીટી શું છે? તેને અવગણો નહિ.


એસીડીટી શું છે? તેને અવગણો નહિ…..
આપણા પાચનતંત્રમાં અન્નનળી પછીનો ભાગ જેને સ્ટમક અથવા જઠર કહેવામાં આવે છે જેમાં ખોરાક આવતા જ એસિડ ઉત્પન્ન થાય છે અને ખોરાકના પાચનની શરૂઆત થાય છે જે જરૂરી એસિડ છે. 1.ખોરાકમાં અનિયમીતતા,
2.વધારે પડતો તેલવાળો ખોરાક, વધારે મસાલાયુક્ત ખોરાક,
3. માંસ-મચ્છી- નોન વ્હેજ ખોરાક,
4.સ્થૂળ શરીર તથા બેઠાળુ જીવન,
5.અનિયમિત ઊંઘ તથા અનિયમિત અને વેસ્ટર્નાઈઝ લાઇફસ્ટાઇલ, તણાવયુક્ત જીવન ઉપરાંત
6.પાન-મસાલા-ગુટખા અને સિગારેટ-બીડી- દારૂ- આલ્કોહોલનું સેવન …Read More…