Welcome to Dr Tapan A. Shah - "Taral Surgicare"


  Call Us Now : 99788 10356 / 99250 10599

All Posts in Category: Acidity

એસીડીટી શું છે? તેને અવગણો નહિ.

એસીડીટી શું છે? તેને અવગણો નહિ….. આપણા પાચનતંત્રમાં અન્નનળી પછીનો ભાગ જેને સ્ટમક અથવા જઠર કહેવામાં આવે છે જેમાં ખોરાક આવતા જ એસિડ ઉત્પન્ન થાય છે અને ખોરાકના પાચનની શરૂઆત થાય છે જે જરૂરી એસિડ છે. 1.ખોરાકમાં અનિયમીતતા, 2.વધારે પડતો તેલવાળો ખોરાક, વધારે મસાલાયુક્ત ખોરાક, 3. માંસ-મચ્છી- નોન વ્હેજ ખોરાક, 4.સ્થૂળ શરીર તથા બેઠાળુ જીવન, […]

Read More